video: હિમાલયના ચારધામ પૈકીના એક યમુનોત્રીનો ઇતિહાસ

0
341
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ઉત્તરકાશી જિલ્લામાં આવેલું યમુનોત્રી ધામ ચારધામ યાત્રાનો પ્રથમ પડાવ છે. જ્યાં સૂર્યપૂત્રી દેવી યમુનાની આરાધના થાય છે. સમુદ્ર સપાટીથી 10610 ફૂટની ઊંચાઈએ યમુનોત્રી ધામ નજીક ચંપાસર ગ્લેસિય જેને યમુનોત્રીનું ઉદ્દગમ સ્થાન છે. સમુદ્ર સપાટીથી આ યમુનામુખની ઊંચાઈ 4421 મી. છે. એક સમયે અહીં કોઈ સાધુનો નિવાસ હતો.જેણે યમુના દેવીની આરાધના કરી અને તેમના પર પ્રસન્ન થઈને યમુનાજીએ અહીં દર્શન આપ્યા. જાનકીધાટ પરથી પદયાત્રા કરીને અહીં સુધી પહોંચી શકાય છે. યુમના મંદિરનું નિર્માણ જયપુરની મહારાણી ગુલેરિયાએ 19મી સદીમાં કરાવ્યું હતું.