Saturday, July 27, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

કોર્ટયાર્ડ બાય મેરિયટની અમદાવાદમાં બીજી હૉટેલ શરૂ થઇ, 121 રૂમની હૉટેલમાં અનેક સુવિધાઓ

અમદાવાદ: કોર્ટયાર્ડ બાય મેરિયટે અમદાવાદમાં તેની બીજી હોટેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. સિંધુ ભવન રોડ ઉપર બિઝનેસ માટેના વ્યૂહાત્મક સ્થળે આવેલી નવી કોર્ટયાર્ડ...

ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હૉટેલનો અમદાવાદમાં પ્રારંભ, ટાટા ગ્રુપે સંકલ્પ ઇન સાથે મળી...

ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે. સિંધુભાવન રોડ પર...

માત્ર છ સપ્તાહમાં એક લાખ લોકોએ લીધી ગિરનાર રોપ-વેની મુલાકાત, કંપનીએ રજૂ કરી વિશેષ...

ગિરનાર રોપ વેએ માત્ર 6 સપ્તાહના ગાળામાં 1 લાખ મુસાફરોનું વહન કરવાની સિમાચિન્હરૂપ સિધ્ધિ હાંસલ કરી છે. રોપ-વે કંપનીએ કોવિડ-19 વૉરિયર્સ અને સંરક્ષણ દળમાં...

સફેદ રણની મજા માણવા થઇ જાઓ તૈયાર, ટેન્સ સિટી કચ્છ 12 નવેમ્બરથી ખુલશે

અમદાવાદ : તમે જો દિવાળી વેકેશન અંગે દ્વિધામાં છો ? તો તમને ક્ચ્છના અપાર સફેદ રણની વચ્ચે દિવાળી મનાવવાની તક છે. કચ્છના સફેદ રણમાં...

ગિરનાર રોપ-વેથી જૈનો ખુશ, પ્રાચીન જૈન મંદિરના દર્શન કરવા 4500 પગથિયા ચઢવા નહીં પડે

અમદાવાદઃ ગિરનાર રોપ વે શરુ થઇ ગયો છે. રોપ વેનું ટુ વે ભાડું 700 રૂપિયા રાખવામાં આવ્યું છે જેનો ઠેકઠેકાણે વિરોધ થઇ રહ્યો છે...

સાત મહિના બાદ ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, આટલા વાગ્યા સુધી થશે દર્શન

ગાંધીનગરઃ ગાંધીનગરના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી એટલે કે, 25 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ...

કોરોનામાં ગોવા ન જવું હોય તો ગુજરાતના આ બીચ પર જઇ આવો, એકદમ ચોખ્ખો...

ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. ભારતના 8 બીચને એકસાથે...

ગોવાની મજા હવે ગુજરાતમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થઇ રહી છે ક્રુઝ બોટ...

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ હવે ક્રુઝ બોટની પણ મજા માણી શકશે. પીએમ મોદી 31 ઓક્ટોબરે ક્રુઝ બોટ સેવાની શરૂઆત કરાવશે. પ્રવાસીઓ કેવડિયાથી...

આવતા મહિનેથી શરૂ થશે ગિરનાર રોપ-વે, સૌરાષ્ટ્રમાં પર્યટનને મળશે વેગ

આવતા મહિનેથી કાર્યરત થનારા ગિરનાર રોપવેના કારણે યાત્રાળુઓ માટે પર્વત પરનાં મંદિરોની મુલાકાત લેવાનુ તો સરળ બનશે જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં...

હવે બસથી કરી શકશો ઋષિકેશથી લંડન સુધીની યાત્રા, આટલું હશે ભાડું

તમે બોમ્બે ટુ ગોવા વિશે સાંભળ્યું હશે પરંતુ ઋષિકેશથી લંડન અને એ પણ બસમાં..કદાચ તમે નહીં સાંભળ્યું હોય. ઉત્તરાખંડના પર્યટકો માટે એક ખુશખબરી છે....
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....