કોરોનામાં ગોવા ન જવું હોય તો ગુજરાતના આ બીચ પર જઇ આવો, એકદમ ચોખ્ખો...
ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે.
ભારતના 8 બીચને એકસાથે...
ગુજરાતમાં આ હિલ પર છે ઝીરો ગ્રેવિટી, બંધ ગાડી પોતાની મેળે ઉપર ચઢવા લાગે...
પૃથ્વી પર એવી અનેક જગ્યાઓ છે, જે પોતાના રહસ્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આમાનું એક સ્થાન તુલસીશ્યામ છે. આ જગ્યા ઉનાની નજીક છે. તુલસીશ્યામ...
ગુજરાતનું એક એવું હિલ સ્ટેશન, જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભૂલી જશો
ગુજરાતીઓ માટે સૌથી નજીક અને સરળ રીતે પહોંચી શકાય તેવા બે જ હિલ સ્ટેશનો જાણીતા છે. એક તો દક્ષિણ ગુજરાતનું સાપુતારા અને બીજું રાજસ્થાનનું...
શનિની પનોતી નડે છે ? તો જઇ આવો એક વાર જાંબુઘોડાના આ હનુમાન મંદિરમાં
દક્ષિણ ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા ખાતે આવેલું છે ઝંડ હનુમાન મંદિર. એવી માન્યતા છે કે અહીં એકવાર દર્શન કરનાર ભક્તને પણ જીવનમાં ક્યારેય...
બજરંગદાસ બાપાના નામથી ઓળખાતું ‘બગદાણા’ ધામ, દર્શન કરી ધન્યતા અનુભવો
કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય, એમ સૌરાષ્ટ્રમાં દર બાર ગાઉએ સંત-મહાત્મા-મંદિર દેખાય. ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ...
જાણીતી હિન્દી અને ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગનો હિસ્સો રહ્યો છે આ સુંદર અને આલીશાન મહેલ
વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ...
ફોટોગ્રાફીના શોખીનો માટે ફેવરિટ છે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરે આવેલું આ અભયારણ્ય
દાંત વિનાના રીંછની વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિનું નિવાસ સ્થળ, જેસોર સ્લોથ બીઅર અભયારણ્ય ગુજરાત અને રાજસ્થાન રાજયોની સરહદ પર આવેલું છે. રાજસ્થાનના થરના રણમાં...
ગુજરાતના આ મંદિરની બાજુમાં ઉભા રહીને પાકિસ્તાન જોઇ શકાય છે, શિવનું છે નિવાસસ્થાન
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશ્વર મંદિર આવેલું છે. આમ તો કચ્છમાં અનેક સ્થળો જોવાલાયક છે પરંતુ કોટેશ્વર મંદિરના સ્થળના કારણે પ્રવાસીઓમાં લોકપ્રિય બન્યું છે....
ગીરના જંગલોની બિલકુલ મધ્યમાં આવેલું છે આ મંદિર, જાણો અહીં કેવી રીતે જવાય
ચોમાસામાં સાસણગીરનું સૌંદર્ય જોવાલાયક હોય છે. ચારેબાજુ લીલાછમ ઘટાદાર વૃક્ષો અને રળિયામણાં ડુંગરો તમારૂ મન મોહી લે છે. સાસણગીરમાં નેશનલ પાર્ક, ગીરનાર પર્વત ઉપરાંત...
નર્મદા કિનારે આ છે ભવ્ય સ્વામિનારાયણ મંદિર, એકવાર જોવા જેવું છે
વિશ્વનો કોઇપણ ખૂણો એવો નથી જ્યાં સ્વામિનારાયણ મંદિરનું અસ્તિત્વ ન હોય. ગુજરાતમાં તો અનેક ભવ્ય સ્વામિનારાયણ મંદિરો છે. આવું જ એક મનને હરી લે...