Saturday, July 27, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

video: જેસલમેર ફોર્ટ હજુ પણ હજારો લોકોનું નિવાસ સ્થાન

આ ફોર્ટને ‘લિવીંગ ફોર્ટ’ પણ કહી શકાય, કારણકે હજી પણ હજારો લોકો અહીં રહે છે. તમે ટુક-ટુકની મદદથી આ ફોર્ટની અંદર ફરી શકો છો....

જોધપુરની શાન છે મેહરાનગઢનો કિલ્લો, જાણો તેના વિશે આ videoમાં

રાજસ્થાન ના જોધપુર શહેરમાં મેહરાનગઢનો કિલ્લો ઐતિહાસિક છે. આ કિલ્લો 73 મીટર ઉંચા દિલ્હીના કુતુબ મિનાર કરતા પણ ઉંચો, આ કિલ્લો 120 મીટરની ચટ્ટાનના...

video: ગુલાબી નગરી જયપુરનો હવા મહેલ, ખરેખર જોવા જેવો છે

હવા મહેલને ૧૭૯૮માં સવાઈ પ્રતાપ સિંહે બનાવ્યો હતો. હવા મહેલ રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં આવેલ છે. હવા મહેલને જોવા માટે પર્યટકો વિદેશથી પણ આવે...

video: ભૂતોના કિલ્લા ભાનગઢનું રહસ્ય અને ઇતિહાસ

ભાનગઢ કિલ્લોની વાર્તા ખૂબ જ રોમાંચક છે.પરંતું તેના સત્ય હોવા પાછળ કોઈ ને પણ શંકા નથી.16 મી સદીમાં ભાનગઢનો કિલ્લો સ્થાયી થયો હતો. આ...

video: માત્ર શનિદેવના ભરોસે જ ચાલતું ગામ શનિ શિંગણાપુર

ભારતમાં શનિદેવના બે પ્રસિદ્ધ મંદિરો માનવામાં આવે છે, એક મથુરા પાસે આવેલંુ કોકિલા વન અને બીજું મહારાષ્ટ્રમાં આવેલું શિંગણાપુર ધામનું વિશેષ મહત્ત્વ છે. શિંગણાપુર...

video: ઊંઝાના ઉમિયા મંદિરનો છે રસપ્રદ ઇતિહાસ

પાટીદારોની કુળદેવીની અપાર શ્રધ્ધાથી આજે વિશ્વમાં ઉમિયા ધામ એટલે ઊંઝા તરીકે જગ પ્રસિદ્ધ બન્યું છે. ૧૮૬૩ વર્ષ પહેલા સંવત ૨૧૨માં કડવાક્ષેત્રી વ્રજપાલજીએ શિવ ભગવાનની...

video: હિમાલયના ચારધામ પૈકીના એક યમુનોત્રીનો ઇતિહાસ

ઉત્તરકાશી જિલ્લામાં આવેલું યમુનોત્રી ધામ ચારધામ યાત્રાનો પ્રથમ પડાવ છે. જ્યાં સૂર્યપૂત્રી દેવી યમુનાની આરાધના થાય છે. સમુદ્ર સપાટીથી 10610 ફૂટની ઊંચાઈએ યમુનોત્રી ધામ...

video: પરમ પવિત્ર તીર્થ સ્થળઃ ગંગોત્રી અને ગૌમુખ

ગંગા, હિમાલયમાં આવેલી ગૌમુખ નામની જગાએથી નીકળે છે. ગૌમુખની સમુદ્ર સપાટીથી ઉંચાઇ ૩૮૯૦ મીટર છે. તે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં, ચીનની સરહદની નજીક આવેલું છે....

ભગવાન વિષ્ણુના પવિત્ર ધામ એવા બદ્રિનાથના દર્શન કરો આ videoમાં

ચાર ધામમાંથી એક બદ્રીનાથ ધામની યાત્રા ખૂબ જ પવિત્ર યાત્રાઓમાંની એક યાત્રા ગણાય છે. હિન્દુઓ માને છે કે વિષ્ણુ ભગવાનના આ પવિત્ર ધામમાં જે...

video: વૃંદાવનના નિધિવનમાં આજે પણ રાધા-કૃષ્ણ રમે છે રાસ

ભારતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે પોતાના રહસ્યોના કારણે ચર્ચામાં છે. એવી જ એક જગ્યા છે વૃંદાવન સ્થિત નિધિ વન જેના વિશે એવી...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....