કોરોનાનો હાઉ થયો દૂર, 12 નવેમ્બરથી શરૂ થતાં રણોત્સવ માટે બુકિંગ શરૂ
દેશમાં લૉકડાઉન જાહેર થતાં ટુરિઝમ સહિત તમામ ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા. રાજ્ય સરકારે દર વર્ષે કચ્છમાં યોજાતા રણ ઉત્સવનું આ વર્ષે 12 નવેમ્બરથી...
5 મહિના બાદ ફરી શરૂ થઇ વૈષ્ણો દેવી યાત્રા, રોજ માત્ર 5000 લોકો...
વૈષ્ણો દેવીના ભક્તો માટે આનંદના સમાચાર છે. શ્રદ્ધાળુઓ માટે માતા વૈષ્ણો દેવીના દ્ધાર ફરી ખુલી ગયા છે. કોરોના વાયરસને કારણે લગભગ પાંચ મહિના પહેલા એટલે કે 18 માર્ચથી આ યાત્રા બંધ હતી.