Sunday, September 8, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

ગુરુ બિન જ્ઞાન નહીં, BAPSની સુવાસ આ સંતોએ આખા વિશ્વમાં ફેલાવી

આજે ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ છે ત્યારે અમે આપને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા પંથ એવા શ્રી બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બી.એ.પી.એસ.) અંગે થોડીક માહિતી આપીશું....

ગોવા જવાનો પ્લાન છે તો વાંચી લો આ નવો નિયમ

ગોવા તેના આકર્ષક દરિયાકિનારાના કારણે વિશ્વભરના ટૂરિસ્ટોને તેની તરફ ખેંચી લાવે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતમાંથી પણ ટૂરિસ્ટ ગોવાના બીચનો આનંદ માણવા જાય...

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનમાં લેક પર શાનદાર રિસોર્ટ, 4 સ્ટાર સુવિધા

ચોમાસું નજીક છે ત્યારે કોઇ હિલસ્ટેશન પર ફરવા જવું હોય તો તમારા માટે બેસ્ટ જગ્યા છે સાપુતારા. સાપુતારમાં રહેવા માટે અનેક હોટલો છે પરંતુ...

ગોવાની મજા હવે ગુજરાતમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થઇ રહી છે ક્રુઝ બોટ...

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ હવે ક્રુઝ બોટની પણ મજા માણી શકશે. પીએમ મોદી 31 ઓક્ટોબરે ક્રુઝ બોટ સેવાની શરૂઆત કરાવશે. પ્રવાસીઓ કેવડિયાથી...

ભારતના પાંચ સૌથી અમીર મંદિર, કમાણી જાણીને ચોંકી જશો!

ભારતના મંદિરોમાં કરવામાં આવતું દાન હંમેશા ચર્ચામાં રહે છે. દર વર્ષે મંદિરોમાં દાનની વહેતી સરવાણી નવા રેકોર્ડ બનાવતી જાય છે. આ જ ક્રમમાં આજે...

માત્ર 2100 રૂપિયામાં જમવા સાથે રહો કુંભમેળાના યોગેશ્વરી કેમ્પમાં

પ્રયાગરાજમાં કુંભના મેળા માટે તમામ ઓનલાઈન સાઈટ અને ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સીઓએ પેકેજ બહાર પાડ્યા છે. પરંતુ જો તમારે સસ્તામાં રહેવું હોય તો અમે...

વૈષ્ણો દેવીથી-ભૈરો મંદિર જવા માટે રોપ-વે સેવા શરૂ

માતા વૈષ્ણોદેવીની યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. માતા વૈષ્ણોદેવી મંદિરથી ભૈરવ ઘાટી સ્થિત ભૈરવ મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે રોપ વે સેવા...

અમદાવાદમાં 3 દિવસનો ટ્રાવેલ અને ટુરિઝમ ફેર, 6 દેશ જોડાયાં

દિવાળીના વેકેશન અને અન્ય તહેવારોને ધ્યાનમાં લઇને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી એક્ઝીબીશન હોલમાં પ્રસિધ્ધ ટ્રાવેલ અને ટુરિઝમ ફેર શરુ થયો છે. આ ટ્રાવેલ ટ્રેડ શો...

આવતા મહિનેથી શરૂ થશે ગિરનાર રોપ-વે, સૌરાષ્ટ્રમાં પર્યટનને મળશે વેગ

આવતા મહિનેથી કાર્યરત થનારા ગિરનાર રોપવેના કારણે યાત્રાળુઓ માટે પર્વત પરનાં મંદિરોની મુલાકાત લેવાનુ તો સરળ બનશે જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં...

સાત મહિના બાદ ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, આટલા વાગ્યા સુધી થશે દર્શન

ગાંધીનગરઃ ગાંધીનગરના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી એટલે કે, 25 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....