શનિની પનોતી નડે છે ? તો જઇ આવો એક વાર જાંબુઘોડાના આ હનુમાન મંદિરમાં
દક્ષિણ ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા ખાતે આવેલું છે ઝંડ હનુમાન મંદિર. એવી માન્યતા છે કે અહીં એકવાર દર્શન કરનાર ભક્તને પણ જીવનમાં ક્યારેય...
ગિરનાર રોપ-વેથી જૈનો ખુશ, પ્રાચીન જૈન મંદિરના દર્શન કરવા 4500 પગથિયા ચઢવા નહીં પડે
અમદાવાદઃ ગિરનાર રોપ વે શરુ થઇ ગયો છે. રોપ વેનું ટુ વે ભાડું 700 રૂપિયા રાખવામાં આવ્યું છે જેનો ઠેકઠેકાણે વિરોધ થઇ રહ્યો છે...
ગુજરાતમાં પણ છે એક અમરનાથ, આ પરિવાર કાશ્મીરથી લાવ્યા છે ભોળાનાથને
દર વર્ષે કાશ્મીરમાં અમરનાથની યાત્રાએ મોટી સંખ્યામાં ગુજરાતીઓ જાય છે. દેશ-વિદેશના કરોડો હિન્દુઓને ભોળાનાથ પર અપાર શ્રધ્ધા છે. જો કે અમરનાથની યાત્રા ઘણી કઠીન...
માત્ર સાસણગીર જ નહીં, ગુજરાતનું આ જંગલ પણ તમારૂ મન મોહી લેશે
જો તમે એક દિવસીય પ્રવાસનું આયોજન કરતા હોવ તો આ જગ્યા બેસ્ટ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં...
મહુડી મંદિરની સુખડી બહાર લઇ જવાની મનાઇ છે, જાણો કેમ
ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટર અંતરે આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ...