ગીરના જંગલોની બિલકુલ મધ્યમાં આવેલું છે આ મંદિર, જાણો અહીં કેવી રીતે જવાય
ચોમાસામાં સાસણગીરનું સૌંદર્ય જોવાલાયક હોય છે. ચારેબાજુ લીલાછમ ઘટાદાર વૃક્ષો અને રળિયામણાં ડુંગરો તમારૂ મન મોહી લે છે. સાસણગીરમાં નેશનલ પાર્ક, ગીરનાર પર્વત ઉપરાંત...
વન-ડે પિકનિક માટે બેસ્ટ જગ્યા, 1200માં ખાવા-પીવા સાથે 17 એક્ટિવિટીઝ
જો રજાઓમાં તમે વન-ડે પિકનિકનું આયોજન કરી રહ્યા છો તો આજે અમે તમને એવી જગ્યા બતાવીશું જ્યાં જઇને તમે એક આખો દિવસ એન્જોય કરી...
મહુડી મંદિરની સુખડી બહાર લઇ જવાની મનાઇ છે, જાણો કેમ
ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટર અંતરે આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ...
અમદાવાદથી 50 કિલોમીટર દૂર આ છે પ્રાચીન ગણેશ મંદિર, કરો વિધ્નહર્તાના દર્શન
દરેક શુભકામ કરતાં પહેલા હંમેશા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ એટલે રિદ્ધિ-સિદ્ધિના દાતા. ભક્તોના સંકટ હરનારા. તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવનારા. આવા...
ગુજરાતમાં પણ છે એક અમરનાથ, આ પરિવાર કાશ્મીરથી લાવ્યા છે ભોળાનાથને
દર વર્ષે કાશ્મીરમાં અમરનાથની યાત્રાએ મોટી સંખ્યામાં ગુજરાતીઓ જાય છે. દેશ-વિદેશના કરોડો હિન્દુઓને ભોળાનાથ પર અપાર શ્રધ્ધા છે. જો કે અમરનાથની યાત્રા ઘણી કઠીન...
પારામાંથી બનેલું આ છે પારદેશ્વર મહાદેવનું મંદિર, એક વાર કરો દર્શન
મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પણ દહેગામ નજીક આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું...
ગિરનાર રોપ-વેથી જૈનો ખુશ, પ્રાચીન જૈન મંદિરના દર્શન કરવા 4500 પગથિયા ચઢવા નહીં પડે
અમદાવાદઃ ગિરનાર રોપ વે શરુ થઇ ગયો છે. રોપ વેનું ટુ વે ભાડું 700 રૂપિયા રાખવામાં આવ્યું છે જેનો ઠેકઠેકાણે વિરોધ થઇ રહ્યો છે...
સ્વામીજીએ પેનથી ડિઝાઇન કરી અને બની ગયું ગુજરાતનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર
અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે નાના રણની નજીક પાટડીમાં એક અદ્ધભૂત મંદિર છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ જગ્યા છે...
ગુજરાતમાં ફરવાનું વધુ એક સ્થળ જુઓ, કચ્છમાં બની છે આ જગ્યા
ફરવાના શોખીનો માટે સારા સમાચાર છે. ગુજરાતમાં હવે નીતનવી ટુરીઝમ સાઇટ વિકસી રહી છે. જો તમે કચ્છ ફરવા જાઓ છો તો તમારા માટે ફરવાની...
કોરોનામાં ગોવા ન જવું હોય તો ગુજરાતના આ બીચ પર જઇ આવો, એકદમ ચોખ્ખો...
ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે.
ભારતના 8 બીચને એકસાથે...