video: જો તમે મથુરામાં શ્રીકૃષ્ણના આ મંદિર નથી જોયા તો કંઈ નથી જોયું

0
718
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ભગવાન શ્રી કૃષ્ણની જન્મ નગરી મથુરા વિશે કહેવામાં આવે છે કે અહિયાં ક્યાંય પણ એક પત્થર ઉછાળો તો તે કોઈ પણ મંદિરમાં જ પડે છે. તેથી મથુરાને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. મથુરામાં શ્રી કૃષ્ણના અગણિત મંદિર છે અને દરેક મંદિરનું એક ઐતિહાસિક મહત્વ પણ છે. અહિયાં હંમેશા મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગી છે. તેમાંથી અમુક મંદિર એકદમ ખાસ છે, જો તમે મથુરામાં આ મંદિરોના દર્શન નથી કર્યા તો તમારે મથુરા જવું વ્યર્થ છે.