Friday, October 18, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

video: વૃંદાવનના નિધિવનમાં આજે પણ રાધા-કૃષ્ણ રમે છે રાસ

ભારતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે પોતાના રહસ્યોના કારણે ચર્ચામાં છે. એવી જ એક જગ્યા છે વૃંદાવન સ્થિત નિધિ વન જેના વિશે એવી...

video: જો તમે મથુરામાં શ્રીકૃષ્ણના આ મંદિર નથી જોયા તો કંઈ નથી જોયું

ભગવાન શ્રી કૃષ્ણની જન્મ નગરી મથુરા વિશે કહેવામાં આવે છે કે અહિયાં ક્યાંય પણ એક પત્થર ઉછાળો તો તે કોઈ પણ મંદિરમાં જ પડે...

video: જેસલમેર ફોર્ટ હજુ પણ હજારો લોકોનું નિવાસ સ્થાન

આ ફોર્ટને ‘લિવીંગ ફોર્ટ’ પણ કહી શકાય, કારણકે હજી પણ હજારો લોકો અહીં રહે છે. તમે ટુક-ટુકની મદદથી આ ફોર્ટની અંદર ફરી શકો છો....

Video: રામેશ્વર જ્યોતિર્લિંગની કથા, કેવી રીતે જશો, તમામ વિગતો જુઓ

તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન...

video: ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ કદાચ તમે નહિ જાણતા હોવ

ગિરનાર પર્વત એ જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા...

video: જ્વાલા દેવી મંદિર, જ્યાં સતત પ્રજ્વલિત રહે છે માતાની જ્યોત

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં માતા શ્રી જ્વાલાજીનું મંદિર આવેલું છે. માતાના સૌથી પ્રખ્યાત મંદિરોમાં એક જ્વાલા દેવીનું મંદિર છે અને તે આખા વિશ્વમાં ખૂબ...

Video: ભારતનો સૌથી વિશાળકાય કિલ્લો, જાણો ચિતોડગઢનો ઇતિહાસ

ઉત્તર ભારતના સૌથી મહત્વપૂર્ણ કિલ્લામાંનો એક ચિત્તોડગઢનો કિલ્લો રાજપૂતોના સાહસ, શોર્ય, ત્યાગ, બલિદાન અને મોટાઇનું પ્રતિક છે. આ કિલ્લાનું નિર્માણ 7મી શતાબ્દીમાં મોર્ય શાસકો...

video: માત્ર શનિદેવના ભરોસે જ ચાલતું ગામ શનિ શિંગણાપુર

ભારતમાં શનિદેવના બે પ્રસિદ્ધ મંદિરો માનવામાં આવે છે, એક મથુરા પાસે આવેલંુ કોકિલા વન અને બીજું મહારાષ્ટ્રમાં આવેલું શિંગણાપુર ધામનું વિશેષ મહત્ત્વ છે. શિંગણાપુર...

VIDEO:રાજસ્થાનમાં અહીં પર્વત પર બિરાજમાન છે મા ચામુંડા, આ અનોખા મંદિરના દર્શન કરવાનું ચૂકતા...

મા ચામુંડા-સુંધામાતા ધડરહિત દેવી છે. તેથી અહીં અઘટેશ્વરી કહેવાય છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે. માતાજીની પાસે તલવાર મૂકેલી છે. બાજુમાં વર્ષોથી અખંડ જયોત...

VIDEO: આંધ્ર પ્રદેશનું મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ, જાણો ઇતિહાસ

આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરે છે....
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....