દ્ધારકાના નાગેશ્વર જ્યોર્તિર્લિંગની કથા જુઓ આ Videoમાં
કારાવાસમાં કેદ કરી દીધો હતો. નિર્દોષ સુપ્રિયએ પોતાની રક્ષા માટે ૐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. તેણે જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો...
video: શિમલાના આ મંદિરમાં છે બજરંગબલીની 108 ફૂટની પ્રતિમા
શિમલાના જાખુમાં આવેલું હનુમાન મંદિર એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે તેના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. માન્યતા છે કે રામ-રાવણ યુદ્ધ દરમિયાન...
ભગવાન વિષ્ણુના પવિત્ર ધામ એવા બદ્રિનાથના દર્શન કરો આ videoમાં
ચાર ધામમાંથી એક બદ્રીનાથ ધામની યાત્રા ખૂબ જ પવિત્ર યાત્રાઓમાંની એક યાત્રા ગણાય છે. હિન્દુઓ માને છે કે વિષ્ણુ ભગવાનના આ પવિત્ર ધામમાં જે...
VIDEO: મહાકાલેશ્વર મંદિરના ગૂઢ રહસ્યો અને ઇતિહાસ
ઉજ્જૈન (મધ્યપ્રદેશ)માં આવેલું આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણાભિમુખ જ્યોતિર્લિંગ છે. તેથી આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્ત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે....
Video: ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, જ્યાં એક નાનકડી જગ્યામાં વિરાજમાન છે ત્રિદેવ
નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં...
video: ગુલાબી નગરી જયપુરનો હવા મહેલ, ખરેખર જોવા જેવો છે
હવા મહેલને ૧૭૯૮માં સવાઈ પ્રતાપ સિંહે બનાવ્યો હતો. હવા મહેલ રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં આવેલ છે. હવા મહેલને જોવા માટે પર્યટકો વિદેશથી પણ આવે...
જુઓ આ Videoમાં બાર જ્યોતિર્લિંગમાંના એક કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ
કાશી (વારાણસી) ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે....
VIDEO: સોનાની નગરી હતી દ્ધારકા, ભગવાન શ્રીકૃષ્ણનું ઘર અને સ્વર્ગનું પ્રવેશદ્ધાર
દ્વારકા શબ્દ 'દ્વાર' અને 'કા' એમ બે શબ્દોથી બનેલો છે. 'દ્વાર'નો અર્થ થાય છે દરવાજો અથવા માર્ગ, જ્યારે 'કા'નો અર્થ છે 'બ્રહ્મ'. અર્થાત્, દ્વારકા...
Video: રામેશ્વર જ્યોતિર્લિંગની કથા, કેવી રીતે જશો, તમામ વિગતો જુઓ
તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન...
12 જ્યોતિર્લિંગમાંથી એક છે ભીમશંકર, જાણો આ મંદિરનું મહત્વ Video દ્ધારા
મહારાષ્ટ્રમાં પૂનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભીમાવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રિ અને તેની આજુબાજુના લોકોને ત્રિપુરાસુર...