Tuesday, July 1, 2025
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

મહુડી મંદિરની સુખડી બહાર લઇ જવાની મનાઇ છે, જાણો કેમ

ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટર અંતરે આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ...

સ્વામીજીએ પેનથી ડિઝાઇન કરી અને બની ગયું ગુજરાતનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર

અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે નાના રણની નજીક પાટડીમાં એક અદ્ધભૂત મંદિર છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ જગ્યા છે...

ગુજરાતની નજીક ઓછા ખર્ચે ફરવા જવું છે ? એકવાર આ જગ્યાએ જઇ આવો

ઉનાળાનું વેકેશન નજીકમાં છે ત્યારે જો તમે ગુજરાતથી નજીકના સ્થળે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે સિલ્વાસા એક નવી જગ્યા છે....

માઉન્ટ આબુ ફરવા જાવ તો આ જગ્યાએ અવશ્ય જજો, માત્ર રૂ.100 થશે ખર્ચ

આમ તો માઉન્ટ આબુ દરેક ગુજરાતીએ જોયું જ હશે. દિવાળી કે ઉનાળાના વેકશન ઉપરાંત પણ વિકેન્ડ્સમાં માઉન્ટ આબુ જનારાઓનો સંખ્યા કંઇ કમ નથી. માઉન્ટ...

કુંભલગઢ જવું હોય તો 10 વાર વિચારજો, રસ્તા છે બિલકુલ થર્ડક્લાસ

જો તમે ફરવા જવા માટે રાજસ્થાનના કુંભલગઢનો પ્લાન બનાવી રહ્યા છો તો થોડુંક વિચારીને જજો. કારણ કે રાજસ્થાન સરકારે આ સુંદર જગ્યાની બિલકુલ સંભાળ...

નર્મદા કિનારે આ છે ભવ્ય સ્વામિનારાયણ મંદિર, એકવાર જોવા જેવું છે

વિશ્વનો કોઇપણ ખૂણો એવો નથી જ્યાં સ્વામિનારાયણ મંદિરનું અસ્તિત્વ ન હોય. ગુજરાતમાં તો અનેક ભવ્ય સ્વામિનારાયણ મંદિરો છે. આવું જ એક મનને હરી લે...

દેવોની ભૂમિ એવા હરિદ્ધાર દર્શનની સંપૂર્ણ જાણકારી, જાણો શું છે જોવા જેવું

દેવભૂમિ નામે પ્રસિદ્ધ એવા હરિદ્ધારના દર્શન કરવા એક દિવ્ય અનુભવ છે. હરિદ્ધાર ચાર ધામ યાત્રાનું પ્રવેશ દ્ધાર છે. અહીં શક્તિપીઠ પણ છે, હરિદ્ધારનું પ્રાચીન...

ઉદેપુરના સિટિ પેલેસમાં કાર પાર્કિંગના રૂ.250, ગુજરાતીઓ આ ટ્રિક અજમાવો

શિયાળો એટલે ગુજરાતીઓ માટે રાજસ્થાનના જુદા જુદા સ્થળોએ ફરવાના દિવસો. શિયાળાની ઠંડી ઋતુમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરે વિવિધ શહેરોમાંથી લોકો ફરવા માટે રાજસ્થાનના ઉદેપુર,...

ભારતમાં ફક્ત આ એક જગ્યાએ તમે જોઇ શકો છો સૂરજ અને ચંદ્રને એક સાથે

કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી...આખા દેશની વાત કરવામાં આવે ત્યારે હંમેશા આ શબ્દનો પ્રયોગ થાય છે. દેશના આ બન્ને છેડા ન કેવળ કુદરતી સૌંદર્ય, પરંતુ...

અમદાવાદથી 50 કિલોમીટર દૂર આ છે પ્રાચીન ગણેશ મંદિર, કરો વિધ્નહર્તાના દર્શન

દરેક શુભકામ કરતાં પહેલા હંમેશા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ એટલે રિદ્ધિ-સિદ્ધિના દાતા. ભક્તોના સંકટ હરનારા. તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવનારા. આવા...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....