આવી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જોઇ છે ? માલિક બનાવે છે ચુલા પર રસોઇ
જો તમે અમદાવાદમાં રહો છો અને કાઠિયાવાડી ખાવાના શોખીન છો આજે અમે તમને એક એવી રેસ્ટોરન્ટ વિશે જણાવીશું જે તમને આપે છે શુદ્ધ કાઠિયાવાડી...
ગુજરાતી થાળી માટે આખી દુનિયામાં ફેમસ છે અમદાવાદની આ રેસ્ટોરન્ટ
અમદાવાદમાં ગુજરાતી થાળી માટે કેટલીક Restaurants લોકોમાં ઘણી જ ફેવરીટ છે. પરંતુ જ્યારે અનલિમિટેડ ગુજરાતી થાળીની વાત આવે ત્યારે લોકોના મોંઢે શહેરની સૌથી જુની...
પ્રમુખ સ્વામી મહારાજે આપ્યુ નામ, બની ગઇ બેસ્ટ ગુજરાતી રેસ્ટોરન્ટ
પરંપરાગત ગુજરાતી ખાવાના શોખીનોને જો કોઇ હોટલમાં પોતાના ઘર જેવો આવકાર મળે, ઇકો ફ્રેન્ડલી વાતાવરણની સાથે દેશી જમવાનું મળે તો આવી રેસ્ટોરન્ટમાં જવાની કોઇ...
અમદાવાદમાં ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ પણ છે બેસ્ટ, એકવાર ટેસ્ટ કરો
અમદાવાદમાં વિકેન્ડ્સમાં મોટાભાગે લોકો બહાર ફરવા જવાની સાથે હોટલમા જમવાનું પસંદ કરે છે. પંજાબી,ચાઇનીઝ કે કોન્ટિનેન્ટલની સાથે જ ગુજરાતી થાળી અમદાવાદીઓની ફેવરીટ ડીશ રહી...
અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ખુલી આ અનોખી રેસ્ટોરન્ટ
ભારતની અગ્રગણ્ય રેસ્ટોરાં ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટ કંપની યલો ટાઇ હોસ્પિટાલિટીએ નવી બ્રાન્ડ ધડૂમ (Dhadoom) – ફ્રાઇસ, ફ્લેવર્સ, ફન શરૂ કરી છે. ધડૂમના સહમાલિક સેલિબ્રિટી શેફ...
કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...
છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...
ચાલો ગુજરાતી થાળી જમવા ગામઠી રેસ્ટોરન્ટમાં
જો તમને એક જ સ્થળે ગુજરાતી, કાઠીવાડી, પંજાબી મળી જાય તો..અને વળી પાછું ભવ્ય એમ્બિયન્સ. અમદાવાદમાં આવી જ એક ભવ્ય કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે. એસ.જી.હાઇવે...
અમદાવાદનું એકમાત્ર પુલસાઇડ રેસ્ટોરન્ટ કેપ્સિકમ, જમવાની મજા આવશે
અમદાવાદના લોકોને હવે ફક્ત સારૂ જમવાનું જ નહીં પરંતુ સાથે જ તેઓ જે રેસ્ટોરન્ટમાં જમવા જાય છે ત્યાંનું એમ્બિયન્સ, ઇન્ટિરિયર, સ્વચ્છતા, સર્વિસ વગેરે પણ...
રેસ્ટૉરન્ટમાં ઓછા પૈસામાં જોઇએ છે વધારે ફાયદો, તો અજમાવો આ 7 ટિપ્સ
શું તમે રેસ્ટૉરન્ટમાં ખાવાનું ખાવા જાઓ છો અને જેટલું બિલ આવે છે તેટલું પે (pay) પણ કરી દે છે તે આ વાત જાણવી તમારા...
શું તમારા માટે પણ પુલાવ અને બિરીયાની એક છે ? તો જાણી લો આ...
પુલાવ અને બિરીયાની બન્ને ચોખામાંથી બને છે તેનો અર્થ એ નથી કે બન્ને એક જ છે. બન્નેને બનાવવાની રીતથી લઇને સ્વાદ સુધીમાં અંતર હોય...