Monday, September 16, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

VIDEO: ભક્ત બોડાણા ગાડામાં બેસી ભગવાનને દ્ધારકાથી ડાકોર લાવ્યા હતા

દ્વાપરયુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તેમની ઘોર તપસ્યા બાદ ભગવાન શંકરે તેમને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ...

video: વૃંદાવનના નિધિવનમાં આજે પણ રાધા-કૃષ્ણ રમે છે રાસ

ભારતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે પોતાના રહસ્યોના કારણે ચર્ચામાં છે. એવી જ એક જગ્યા છે વૃંદાવન સ્થિત નિધિ વન જેના વિશે એવી...

Video: ધૃણેશ્વર જ્યોર્તિલિંગઃ અહીં છે સાક્ષાત મહાદેવનો વાસ

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. ઘણા લોકો એને ધૃશ્મેશ્વરના નામથી...

video: આવો કરીએ દક્ષિણેશ્વર કાલીમાતાના પવિત્ર મંદિરની યાત્રા

દક્ષિણેશ્વરી કાલીમાતાનું મંદિર, ઉત્તર કોલકાતામાં આવેલ બેરકપુર વિસ્તારમાં વિવેકાનંદ સેતુ નજીક, હુગલી નદી કિનારે આવેલું ઐતિહાસિક મંદિર છે. આ મંદિરની મુખ્ય દેવી ભવતારિણીજી છે,...

video: ઊંઝાના ઉમિયા મંદિરનો છે રસપ્રદ ઇતિહાસ

પાટીદારોની કુળદેવીની અપાર શ્રધ્ધાથી આજે વિશ્વમાં ઉમિયા ધામ એટલે ઊંઝા તરીકે જગ પ્રસિદ્ધ બન્યું છે. ૧૮૬૩ વર્ષ પહેલા સંવત ૨૧૨માં કડવાક્ષેત્રી વ્રજપાલજીએ શિવ ભગવાનની...

Video: કેદારનાથ જ્યોર્તિલિંગ, અહીં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં

કેદારનાથ ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજું ધામ છે. આ સિવાય તે 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચી જગ્યાએ બનેલું અગિયારમું શિવલિંગ છે. મહાભારત પ્રમાણે અહીં શિવજીએ પાંડવોને...

video: હિમાલયના ચારધામ પૈકીના એક યમુનોત્રીનો ઇતિહાસ

ઉત્તરકાશી જિલ્લામાં આવેલું યમુનોત્રી ધામ ચારધામ યાત્રાનો પ્રથમ પડાવ છે. જ્યાં સૂર્યપૂત્રી દેવી યમુનાની આરાધના થાય છે. સમુદ્ર સપાટીથી 10610 ફૂટની ઊંચાઈએ યમુનોત્રી ધામ...

કૂકડા પર બિરાજમાન શ્રી બહુચર માતાજી મંદિર વિશે જાણો આ videoમાં

ભગવાન મહાદેવજીનાં પત્ની જ્યારે દક્ષ પ્રજાપતિના કુંડમાં કૂદી પડ્યાં અને તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તાંડવ કરી રહેલા શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન...

video: મુગલોએ કરાવી દિધા હતા આ મંદિરમાં દર્શન બંધ, કહાની છે ઘણી રસપ્રદ

રાજસ્થાનના ઉદેપુરથી 23 કિલોમીટર દૂર આવેલા નાગડા ગામમાં સાસુ વહુનું મંદિર આવેલું છે. આ મંદિર ભગવાના વિષ્ણુને સમર્પિત છે. મંદિરની દિવાલોને રામાયણની વિવિધ ઘટનાઓ...

Video: રામેશ્વર જ્યોતિર્લિંગની કથા, કેવી રીતે જશો, તમામ વિગતો જુઓ

તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....