Monday, September 16, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

VIDEO:ઓમકારેશ્વરમાં માત્ર શિવ નહીં પરંતુ બ્રહ્મા, વિષ્ણુનો પણ વાસ છે

મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવનાં બે મંદિરો છે - ઓમકારેશ્વર અને અમલેશ્વર. કહેવામાં આવે...

video: મુગલોએ કરાવી દિધા હતા આ મંદિરમાં દર્શન બંધ, કહાની છે ઘણી રસપ્રદ

રાજસ્થાનના ઉદેપુરથી 23 કિલોમીટર દૂર આવેલા નાગડા ગામમાં સાસુ વહુનું મંદિર આવેલું છે. આ મંદિર ભગવાના વિષ્ણુને સમર્પિત છે. મંદિરની દિવાલોને રામાયણની વિવિધ ઘટનાઓ...

Video: ધૃણેશ્વર જ્યોર્તિલિંગઃ અહીં છે સાક્ષાત મહાદેવનો વાસ

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. ઘણા લોકો એને ધૃશ્મેશ્વરના નામથી...

video: ગુલાબી નગરી જયપુરનો હવા મહેલ, ખરેખર જોવા જેવો છે

હવા મહેલને ૧૭૯૮માં સવાઈ પ્રતાપ સિંહે બનાવ્યો હતો. હવા મહેલ રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં આવેલ છે. હવા મહેલને જોવા માટે પર્યટકો વિદેશથી પણ આવે...

video: દેશના ફક્ત આ મંદિરમાં થાય છે રાજા સ્વરુપે રામની પૂજા, અપાય છે સલામી

મધ્યપ્રદેશના નિવાડી જિલ્લાના ઓરછા ગામમાં રામલલ્લાની સરકાર છે. અહીં તેમની મરજી વગર પાંદડું પણ ખરી શકતું નથી. અહીં દુનિયાનું એકમાત્ર એવું મંદિર આવેલું છે...

VIDEO: આંધ્ર પ્રદેશનું મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ, જાણો ઇતિહાસ

આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરે છે....

VIDEO:રાજસ્થાનમાં અહીં પર્વત પર બિરાજમાન છે મા ચામુંડા, આ અનોખા મંદિરના દર્શન કરવાનું ચૂકતા...

મા ચામુંડા-સુંધામાતા ધડરહિત દેવી છે. તેથી અહીં અઘટેશ્વરી કહેવાય છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે. માતાજીની પાસે તલવાર મૂકેલી છે. બાજુમાં વર્ષોથી અખંડ જયોત...

VIDEO: મહાકાલેશ્વર મંદિરના ગૂઢ રહસ્યો અને ઇતિહાસ

ઉજ્જૈન (મધ્યપ્રદેશ)માં આવેલું આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણાભિમુખ જ્યોતિર્લિંગ છે. તેથી આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્ત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે....

VIDEO: આરાસુરી અંબાજી મંદિર શક્તિપીઠ, અહીં મૂર્તિની પૂજા નથી થતી

ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર એવું શ્રી આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠનું આગવું...

video: શિમલાના આ મંદિરમાં છે બજરંગબલીની 108 ફૂટની પ્રતિમા

શિમલાના જાખુમાં આવેલું હનુમાન મંદિર એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે તેના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. માન્યતા છે કે રામ-રાવણ યુદ્ધ દરમિયાન...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....