video: ભૂતોના કિલ્લા ભાનગઢનું રહસ્ય અને ઇતિહાસ
ભાનગઢ કિલ્લોની વાર્તા ખૂબ જ રોમાંચક છે.પરંતું તેના સત્ય હોવા પાછળ કોઈ ને પણ શંકા નથી.16 મી સદીમાં ભાનગઢનો કિલ્લો સ્થાયી થયો હતો. આ...
Video: ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, જ્યાં એક નાનકડી જગ્યામાં વિરાજમાન છે ત્રિદેવ
નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં...
VIDEO: એકલિંગજી મહાદેવઃ ચાર દિશામાં ચાર મુખ ધરાવતું ભગવાન શિવનું વિશિષ્ટ શિવલિંગ
દેવોના દેવ મહાદેવના વિવિધ મંદિરોના દર્શને આપણે જઇએ છીએ, તેમાં પણ જ્યારે મહાદેવની વાત આવે ત્યારે ૧૨ જ્યોર્તિલિંગનું નામ પહેલા આવે છે, પરંતુ આપણા...
video: વૃંદાવનના નિધિવનમાં આજે પણ રાધા-કૃષ્ણ રમે છે રાસ
ભારતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે પોતાના રહસ્યોના કારણે ચર્ચામાં છે. એવી જ એક જગ્યા છે વૃંદાવન સ્થિત નિધિ વન જેના વિશે એવી...
VIDEO: પાવાગઢ ઉપર બિરાજમાન મહાકાળી મંદિરનો ઇતિહાસ
સ્કંદ અને હરિવંશ પુરાણ અનુસાર, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વગર આમંત્રણે ગયેલા તેમનાં પુત્રી પાર્વતીનું દક્ષે અપમાન કરતાં પાર્વતીએ યજ્ઞની વેદીમાં કૂદીને પ્રાણત્યાગ કર્યો. આથી...
video: દેશના ફક્ત આ મંદિરમાં થાય છે રાજા સ્વરુપે રામની પૂજા, અપાય છે સલામી
મધ્યપ્રદેશના નિવાડી જિલ્લાના ઓરછા ગામમાં રામલલ્લાની સરકાર છે. અહીં તેમની મરજી વગર પાંદડું પણ ખરી શકતું નથી. અહીં દુનિયાનું એકમાત્ર એવું મંદિર આવેલું છે...
video: રાવણનું શબ જોવા જવું પડશે આ ગુફામાં
રાવણ લંકાનો રાજા હતો, જે હાલમાં શ્રીલંકાના નામથી ઓળખવામાં આવે છે. આમ તો શ્રીલંકાની અંદર અનેક એવી જગ્યાઓ રહેલી છે કે જ્યાં રામાયણના સમયના...
કુંભલગઢમાં છે દુનિયાની બીજા નંબરની સૌથી લાંબી સુરક્ષા દીવાલ, જુઓ આ video
કુંભલગઢ અરવલ્લી પર્વતમાળા પર વસેલુ છે. તે અમદાવાદથી 310 કિ.મી અને ઉદેપુરથી 82 કિ.મી દૂર આવેલું છે. કુંભલગઢને યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઈટનું બિરુદ આપવામાં...
જુઓ આ Videoમાં બાર જ્યોતિર્લિંગમાંના એક કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ
કાશી (વારાણસી) ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે....
VIDEO: ભક્ત બોડાણા ગાડામાં બેસી ભગવાનને દ્ધારકાથી ડાકોર લાવ્યા હતા
દ્વાપરયુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તેમની ઘોર તપસ્યા બાદ ભગવાન શંકરે તેમને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ...