એડવેન્ચરથી ભરપૂર ટ્રેકિંગની મજા લેવા આ જગ્યા પર એકવાર જરુર જાઓ
દરેક હરવા-ફરવાના શોખીન હોય છે. કેટલાક લોકોને શાંત જગ્યાએ જવાનું ગમતુ હોય છે, તો કેટલાક લોકોને એડવેન્ચરથી ભરપૂર જગ્યાઓ પર જવાનું પસંદ હોય છે....
શિયાળો હોય કે ઉનાળો ફરવા માટે આ હિલ સ્ટેશન છે બેસ્ટ
ગુજરાતીઓ ફરવા માટે ઉત્તરાખંડના વિવિધ સ્થળોએ ફરવા જાય છે. ઉત્તરાખંડમાં ફરવા માટેનું એક સુંદર હિલ સ્ટેશન છે નૈનીતાલ. નૈનીતાલમાં હિમાલયની પર્વતમાળા, ગંગાનદી, સ્વચ્છ હવામાન...
શ્રીનાથજીની દાઢીમાં હીરો કેમ લાગેલો છે, જાણો રસપ્રદ કહાની
નાથદ્વારા, શ્રીનાથજી મંદિરના કારણે પુરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે લાખો-કરોડો લોકો શ્રીનાથજીના દર્શન માટે નાથદ્વારા આવે છે. દર્શન દરમ્યાન શ્રદ્ધાળુ શ્રીનાથજીની દાઢીમાં લાગેલા...
એટલા માટે આ જગ્યા બની ‘રામ તેરી ગંગા મેલી’નું શૂટિંગ લોકેશન
આજથી લગભગ 3 દશક પહેલા 1985માં બનેલી રામ તેરી ગંગા મેલીનો ઉલ્લેખ આવતા જ તમારા મનમાં હરિયાળા પર્વતો આવી જાય. રાજકપૂર દ્ધારા નિર્દેશિત આ...
પોતાની સુંદરતા અને લોકેશનના કારણે અનેક ફિલ્મોમાં નજરે આવી ચૂક્યો છે આ મહેલ
ઐતિહાસિક દ્ષ્ટિથી ખાસ મહત્વ ધરાવતું ફરિદાબાદ જિલ્લાના વલ્લભગઢ તાલુકામાં સ્થિત છે શહિદ રાજા નાહર સિંહનો મહેલ. પોતાના રાજસી સ્વરૂપના કારણે આ દેશ-વિદેશના ટૂરિસ્ટ્સ, ફિલ્મ...
ભીડથી દૂર મહારાષ્ટ્રનો આ બીચ છે વેકેશન એન્જોય કરવા માટે પરફેક્ટ
ફેસ્ટિવલની સાથે જ શરૂ થાય છે હરવા ફરવાનો સમય. આ એવો સયમ છે જયારે તમે લાંબા વેકેશનનું આરામથી પ્લાનિંગ કરી શકો છો. સપ્ટેમ્બરથી માર્ચ...
ભારતનો સૌથી મોટા ચેન્નઇના સ્નો કિંગડમની યાત્રા આ રીતે કરો, જાણો ટિકિટ, ટાઇમ, બુકિંગ
ચેન્નઇમાં બરફવર્ષા?
જી હાં !
સાંભળીને આશ્ચર્ય જરુર થયું હશે. પરંતુ આ સાચુ છે જો આપણે ચેન્નઇના વીજીપી સ્નો કિંગડમમાં હોઇએ તો.
સ્નો કિંગડમ ભારતનો સૌથી મોટો...
ભગવાનના આ ધામમાં 6 મહિના સુધી પોતાની મેળે સળગતો રહે છે દીવો
ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે કેદારનાથ મંદિર. જે દેશના 12 જ્યોર્તિલિંગોમાંનું સૌથી ઉંચુ છે. રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં ભગવાન શિવના 200થી વધુ મંદિર...
જોવાલાયક છે મુંબઇની ફિલ્મ સિટી, જાણો કેટલી છે એન્ટ્રી ફી
માયાનગરી મુંબઈની મુલાકાત બોલિવુડનો ‘સ્વાદ’ ચાખ્યા વિના અધૂરી ગણાય. જ્યારે પણ તમે ફિલ્મ કે સીરિયલ જોવો ત્યારે થતું હશે ને કે આ લોકેશન કેવું...
આ છે વૈષ્ણવોનું પવિત્ર યાત્રાધામ, અંબાણી પણ અહીં શીશ ઝુકાવે છે
રાજસ્થાનમાં આવેલું નાથદ્વારા એ વૈષ્ણવોનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ છે. ત્યાં શ્રીનાથજી પ્રભુની ઝાંખી (દર્શન) કરો એટલે મન શાંત થઇ જાય, હૃદયમાં...