Monday, September 16, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

VIDEO: જાણો નડિયાદના સંતરામ મહારાજ મંદિરનો ઇતિહાસ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આ પવિત્ર મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે અહીં વિ.સં. 1872માં ગિરનારથી એક સાધુ પધાર્યા હતા, જે સંતરામ મહારાજ...

VIDEO: ક્યારે થયું સોમનાથ મંદિરનું નિર્માણ, જાણો ઇતિહાસ

દ્વાદશ જ્યોતિર્લિંગમાં જે શિરમોર સોમનાથ મહાદેવના મંદિરની સ્થાપના ચંદ્રએ કરી હતી. પૂરાણકથા મુજબ, દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, જેમાં રોહિણી તેની...

VIDEO: એકલિંગજી મહાદેવઃ ચાર દિશામાં ચાર મુખ ધરાવતું ભગવાન શિવનું વિશિષ્ટ શિવલિંગ

દેવોના દેવ મહાદેવના વિવિધ મંદિરોના દર્શને આપણે જઇએ છીએ, તેમાં પણ જ્યારે મહાદેવની વાત આવે ત્યારે ૧૨ જ્યોર્તિલિંગનું નામ પહેલા આવે છે, પરંતુ આપણા...

VIDEO: શ્રીનાથજીની મૂર્તિમાં સાક્ષાત ઠાકોરજીનો વાસ, જાણો ઇતિહાસ

1665ની સાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના હુમલાના ભયથી બચાવવા શ્રી ગોવર્ધનથી શ્રીનાથજીની મૂર્તિને અહીં લાવવામાં આવી હતી. આશરે 32 મહિનાની સફર બાદ આ મૂર્તિ મેવાડ...

VIDEO: સોનાની નગરી હતી દ્ધારકા, ભગવાન શ્રીકૃષ્ણનું ઘર અને સ્વર્ગનું પ્રવેશદ્ધાર

દ્વારકા શબ્‍દ 'દ્વાર' અને 'કા' એમ બે શબ્‍દોથી બનેલો છે. 'દ્વાર'નો અર્થ થાય છે દરવાજો અથવા માર્ગ, જ્યારે 'કા'નો અર્થ છે 'બ્રહ્મ'. અર્થાત્, દ્વારકા...

VIDEO: ભક્ત બોડાણા ગાડામાં બેસી ભગવાનને દ્ધારકાથી ડાકોર લાવ્યા હતા

દ્વાપરયુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તેમની ઘોર તપસ્યા બાદ ભગવાન શંકરે તેમને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ...

VIDEO: અરવલ્લી પર્વતમાળાઓની વચ્ચે આવેલા શામળાજી મંદિરનો ઇતિહાસ

અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ અતિ પ્રાચિન છે....

VIDEO: જાણો સોનેથી મઢેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ અને ખાસિયતો

સૌરાષ્ટ્ર (ગુજરાત)માં આવેલું આ સૌથી જૂનું અને મહત્ત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે...

VIDEO: આંધ્ર પ્રદેશનું મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ, જાણો ઇતિહાસ

આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરે છે....

VIDEO: મહાકાલેશ્વર મંદિરના ગૂઢ રહસ્યો અને ઇતિહાસ

ઉજ્જૈન (મધ્યપ્રદેશ)માં આવેલું આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણાભિમુખ જ્યોતિર્લિંગ છે. તેથી આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્ત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે....
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....